$500 \,ml\, 0.2\, M$ એસિડિક એસિડને $500\, ml\, 0.30 \,M$ સોડિયમ એસિટેટ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે તો એસિડિક એસિડનો વિયોજન અચળાંક $1.5 \times 10^{-5}$ તો પરિણામી દ્રાવણની $pH =$ ?
  • A$5$
  • B$9$
  • C$3$
  • D$4$
Medium
Download our app for free and get startedPlay store
a
\(pH = {{\text{p}}^{{{\text{K}}_{\text{a}}}}} + \log \frac{{Salt}}{{Acid}} \)
\( pH =  - \log (1.5 \times {10^{ - 5}}) + \log \frac{{500 \times 0.3}}{{500 \times 0.2}}\)

\(pH = 5 \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની એસિડ-બેઝ પ્રક્રિયામાં, જો તરફેણ કરવામાં આવે તો પાછળ પ્રક્રિયા કયામાં થઈ શકે છે?
    View Solution
  • 2
    $0.01\, M$ મિથાઈલ એમાઈન હાઈડ્રોક્લોરાઈડનું જલવિભાજન અચળાંક....... [ $K_b\,\, 5 \times  10^{-4}$ ]
    View Solution
  • 3
    એક લીટર દ્રાવણમાં $8\, gm\, NaOH$ અને $4.9\, gm\, H_2SO_4$ હાજર હોય છે તો તેની $pH$ = .....
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણમાં  $pH$ સૌથી ઓછી છે?
    View Solution
  • 5
    એનાયનિક જલવિભાજન માટે $pH.......$ માં આપેલ છે.
    View Solution
  • 6
    $Ba(OH)_2$ના સંતૃપ્ત દ્રાવણ માટે $pH$ $12$ છે.$Ba(OH)_2$ના દ્રાવ્ય નીપજ માટે $(K_{sp})$......છે
    View Solution
  • 7
    $0.1\, M$ જલીય દ્રાવણ $2$$\%$ આયનીકરણ દરમિયાન નિર્બળ એસિડના $[H^+]$ ની સાંદ્રતા અને $[OH]^-$ ની સાંદ્રતા....... થશે.(પાણીની આયનિક નિપજ $=$ $1 \times 10^{-14}$)
    View Solution
  • 8
    જ્યારે ઘન $0.002 \,M\, Pb(NO_3)_2$ એ એક લીટર $H_2SO_4 (1 \times 10^{-3}\, M)$ સાથે મિશ્ર કરવામાં આવે છે ? ($K_{sp} = 1.3 \times 10^{-8}$)
    View Solution
  • 9
    નિશ્ચિત તાપમાને $NH_4OH$ ની $pK_b$ $4.74$ છે. તો $NH_4OH$ અને $NH_4Cl$ ની સમમોલર સાંદ્રતા ધરાવતા બેઝીક બફરની $pH$.......?
    View Solution
  • 10
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

    કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    View Solution