$50\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં $2 \,A$ પ્રવાહ પસાર થતો હોય,તો તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગજિયો ચુંબક $R$ ત્રિજયાના વાહક ગુચળામાંથી $v$ વેગથી પસાર થાય છે. ગજિયો ચુંબકની ત્રિજયા એવી છે કે તે ફક્ત લૂપમાંથી પસાર થાય છે. ગુચળામાં ઉત્પન્ન થતો $e.m.f.$ ક્યાં ગ્રાફ દ્વારા દર્શાવી શકાય?
    View Solution
  • 2
    ટ્રાન્સફોર્મર $\rightarrow$ આદર્શ $\rightarrow E _{ p }=1000\, V , I _{ p }=50\, A , 220 V \rightarrow 80$ તો ગૌણ ગૂંચળાનો અવરોધ($\Omega$ માં)
    View Solution
  • 3
    $n$ આંટાવાળી અને $A$ ક્ષેત્રફળવાળી કોઇલની અક્ષ ચુંબકીયક્ષેત્રને સમાંતર છે,હવે તેને $180^o$ નું ભ્રમણ આપવાથી ઉદ્‍ભવતો વિદ્યુતભાર $Q$ છે.પરિપથનો અવરોધ $R$ હોય,તો ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 4
    જો $N$ કોઈલના આંટાની સંખ્યા હોય, તો  તેનું આત્મપ્રેરકત્વ કઈ રીતે બદલાય?
    View Solution
  • 5
    $R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગાળાઓને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. જે $R_{1}>>R_{2}$ હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ $M$ $......$ના સમપ્રમાણમાં હશે.
    View Solution
  • 6
    એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને $B=0.8\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું $2\,cms ^{-1}$ ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા $10\,cm$ થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ $.............$ થશે.
    View Solution
  • 7
    ગુચળામાં $0 .1\,s$ માં પ્રવાહ $5\,A$ થી $2\,A$ થાય છે તે દરમિયાન સરેરાશ $50\,V$ વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ $H $માં કેટલું હશે?
    View Solution
  • 8
    ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 9
    એક ગૂંચળાની પ્રેરકતા $2\; H$ અને અવરોધ $4\,\Omega$ છે. $10\,V$ નું $emf$ ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ $\times 10^{-2}\,J$ હશે.
    View Solution
  • 10
    એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
    View Solution