એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળામાં $AC$ વોલ્ટેજ ઉત્પન્ન થવાનું કારણ નીચે પૈકી કયું છે?
    View Solution
  • 2
    $10\,\Omega$ અવરોઘ ઘરાવતી કોઇલમાં ફલકસમાં ફેરફાર કરવાથી તેમાં ઉદ્‍ભવતો પ્રવાહ વિરુઘ્ધનો આલેખ આપેલ છે.તો ફલકસમાં કેટલો ફેરફાર ......$Wb$ થાય?
    View Solution
  • 3
    ટ્રાન્સફોર્મરમાં કઇ ભૌતિક રાશિ બદલાતી નથી.
    View Solution
  • 4
    પરિપથમાં $t = 0$ સમયે $K$ કળ બંધ કરેલ છે. તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 5
    $0.01 m^2$ ક્ષેત્રફળ ધરાવતી લૂપ $2\, T$ ચુંબકીયક્ષેત્રને લંબ છે,$10^{-3} seconds$ સમયમાં ચુંબકીયક્ષેત્ર $1\,T$ થાય છે,જો લૂપનો અવરોધ $0.0.1\,Ω$ હોય,તો લૂપમાં કેટલા .......$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
    View Solution
  • 6
    એક વર્તુળાકાર ગુચળામાંથી $I$ પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ $\phi_{i}$ છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi_{0}$ હોય તો નીચેનામાથી શું સાચું પડે?
    View Solution
  • 7
    જ્યારે સોલેનોઈડના ગુચળાના આડછેડનું ક્ષેત્રફળ અચળ રાખીને તેમાં આંટાની સંખ્યા અને લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો ઇન્ડક્ટન્સ .....
    View Solution
  • 8
    ધાતુની રીંગને સમક્ષિતિજ રાખીને તેની અક્ષ પર ઉપરથી ગજિયા ચુંબકને મુકત કરવામાં આવે છે, તો ગજિયા ચુંબક રીંગના કેન્દ્ર પાસેથી પસાર થાય, ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 9
    $10\,cm$ લંબાઈના ધાતુના સળિયાને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે, ત્યારે તેમાં $0.08\,V$ વીજ ચાલક બળ $(emf)$ પ્રેરિત થાય, તો તેનો વેગ $........\,ms^{-1}$ હોય.
    View Solution
  • 10
    ટ્રાન્સફોર્મરનો કોર લેમીનેટેડ કરવાથી કયો વ્યય ઓછો થાય?
    View Solution