$5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
  • A$271$
  • B$273.15$
  • C$269.07$
  • D$277.23 $
Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\Delta T_f\) (સુક્રોઝ) = \(K_f\) \(\times\) \(m\) (સુક્રોઝ)               

\(\Delta T_f\) (ગ્લુકોઝ) = \(K_f\) \(\times\) \(m\) (ગ્લુકોઝ)

સુક્રોઝના ઠારબિંદુનો ઘટાડો \( = 273.15 - 271 = 2.15 \,K\) 

બંને વખતે  \( 5 \%\) વજનથી દ્રાવ્ય પદાર્થ લીધેલ છે.

\(\Delta \text{T}_f\) (સુક્રોઝ) / \(\Delta \text{T}_f\) (ગ્લુકોઝ) = \(M\)  (ગ્લુકોઝ) \(/ \) \(M\) (સુક્રોઝ) 

\(2.15 /\)  \(\Delta T_f\)  (ગ્લુકોઝ)  \(=\,\frac{180}{342}\,\)

\(\therefore \,\,\,\,\Delta T_f\) (ગ્લુકોઝ)  \(=\,\frac{2.15}{0.5263}\,=\,4.08^o\) સે

ગ્લુકોઝનાં દ્રાવણનું ઠારબિંદુ \(=\text{ 0 - }\Delta {{\text{T}}_{\text{f}}}\text{= }\,\,\text{0 - 4}\text{.08}\,\,\)  \(=\,-\,{{4.08}^{o}}\) સે

\(=\,-\,\text{4}\text{.08 + 273}\text{.15}\text{= 269}.\text{07}\,\text{K}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ca(NO_3)_2$ ના $1.5\, m$ જલીય દ્રાવણનું પ્રાયોગિક આણ્વિયદળ $65.4\,g\, mol^{-1}$ અને સૂત્રદળ $164\,g\, mol^{-1}$ છે. તો વિયોજન અંશ ............. થશે.
    View Solution
  • 2
    નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે $.........$ $(100\%$ આયનીકરણ ધારી લો)

    $A.$ $0.500\,M\,C _2 H _5 OH ( aq )$ અને $0.25\, M\, KBr ( aq )$

    $B.$ $0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]$ (aq) અને $0.100\, M$ $FeSO _4\left( NH _4\right)_2 SO _4$ (aq)

    $C.$ $0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )$ અને $0.25\, M\, NaCl$ (aq)

    $D.$ $0.15\, M\, NaCl ( aq )$ અને $0.1\, M BaCl _2$ (aq)

    $E.$ $0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )$ અને $0.05\, M$ $KCl ( aq )$

    View Solution
  • 3
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 4
    શેમાં ઠારણ બિંદુમાં અવનયન જોવા મળે છે?
    View Solution
  • 5
    બે પ્રવાહીઓ $X$  અને $Y$ એ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને $300$  કે, એ  $1$ મોલ $X$ અને $3$ મોલ $Y $ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $550$  મિમી $Hg $ સમાન તાપમાન જો $1$ મોલ $Y$  આ દ્રાવણમાં ફરીથી ઉમેરતા દ્રાવણનું બાષ્પ દબાણ $10 $ મિલી $ Hg $ વધે છે. $X$  અને $Y$  ના તેમની શુધ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અનુક્રમે કેટલું થાય છે ?
    View Solution
  • 6
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 7
    અભિસરણ દરમિયાન, અર્ધપામ્ય પડદા દ્વારા પાણીનો પ્રવાહ ....... વહે છે.
    View Solution
  • 8
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution
  • 9
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 10
    $120\, g$ સંયોજન (અણુભાર $60$) ને $1000\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા $1.12\, g/mL$. ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ $\mathrm{M}$ માં જણાવો. 
    View Solution