$5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
  • A$271$
  • B$273.15$
  • C$269.07$
  • D$277.23 $
Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\Delta T_f\) (સુક્રોઝ) = \(K_f\) \(\times\) \(m\) (સુક્રોઝ)               

\(\Delta T_f\) (ગ્લુકોઝ) = \(K_f\) \(\times\) \(m\) (ગ્લુકોઝ)

સુક્રોઝના ઠારબિંદુનો ઘટાડો \( = 273.15 - 271 = 2.15 \,K\) 

બંને વખતે  \( 5 \%\) વજનથી દ્રાવ્ય પદાર્થ લીધેલ છે.

\(\Delta \text{T}_f\) (સુક્રોઝ) / \(\Delta \text{T}_f\) (ગ્લુકોઝ) = \(M\)  (ગ્લુકોઝ) \(/ \) \(M\) (સુક્રોઝ) 

\(2.15 /\)  \(\Delta T_f\)  (ગ્લુકોઝ)  \(=\,\frac{180}{342}\,\)

\(\therefore \,\,\,\,\Delta T_f\) (ગ્લુકોઝ)  \(=\,\frac{2.15}{0.5263}\,=\,4.08^o\) સે

ગ્લુકોઝનાં દ્રાવણનું ઠારબિંદુ \(=\text{ 0 - }\Delta {{\text{T}}_{\text{f}}}\text{= }\,\,\text{0 - 4}\text{.08}\,\,\)  \(=\,-\,{{4.08}^{o}}\) સે

\(=\,-\,\text{4}\text{.08 + 273}\text{.15}\text{= 269}.\text{07}\,\text{K}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી અને અસિટીક એસિડ દરેક ના $2.7 kg$ ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - $x^{\circ} \mathrm{c}$ થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી  તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. $x=$ ........... (નજીક પૂર્ણાક )

    [ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$

    એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$

    View Solution
  • 2
    શુધ્ધ પાણીની મોલારિટી ...... છે.
    View Solution
  • 3
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution
  • 4
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 5
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 6
    બે શુદ્ધ પ્રવાહીએ $(A) $ અને $(B) $ ના બાષ્પ દબાણ અનુક્રમે $100$  અને $80$  ટોર છે. જ્યારે $2 $ મોલ $(A)$  અને $3$  મોલ $ (B) $ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ દબાણ ......... ટોર થાય.
    View Solution
  • 7
    અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.
    View Solution
  • 8
    બે પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. તો $A$ અને $B$ નુ મોલપ્રમાણ $3 : 1$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ? $(Given\, P_A^o = 24\, torr, P_B^o = 40\, torr)$
    View Solution
  • 9
    $1\% \,\,Ca(NO_3)_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ......
    View Solution
  • 10
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution