જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
  • A$NaCl$
  • B
    યુરીયા
  • C
    ગ્લુકોઝ
  • D$K_2SO_4$
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે $.........$ $(100\%$ આયનીકરણ ધારી લો)

    $A.$ $0.500\,M\,C _2 H _5 OH ( aq )$ અને $0.25\, M\, KBr ( aq )$

    $B.$ $0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]$ (aq) અને $0.100\, M$ $FeSO _4\left( NH _4\right)_2 SO _4$ (aq)

    $C.$ $0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )$ અને $0.25\, M\, NaCl$ (aq)

    $D.$ $0.15\, M\, NaCl ( aq )$ અને $0.1\, M BaCl _2$ (aq)

    $E.$ $0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )$ અને $0.05\, M$ $KCl ( aq )$

    View Solution
  • 2
    કેટલા ગ્રામ $C{H_3}OH$ પાણીમાં ઉમેરવું જોઈએ જેથી $150\,ml$ $2\,M\,C{H_3}OH$ દ્રાવણ મળે.
    View Solution
  • 3
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 4
    અચળ તાપમાને આમથી ક્યાં દ્રાવણો આઇસોટોનિક હશે?
    View Solution
  • 5
    દ્રાવ્ય ધન તરીકે અને દ્રાવક પ્રવાહી તરીકે હોય તેવા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હોય છે?
    View Solution
  • 6
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 7
    બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો એ કોની સંખ્યાના ગુણોત્તરને સમાન છે
    View Solution
  • 8
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution
  • 9
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 10
    $20^{\circ} {C}$ પર બેન્ઝીનનું બાષ્પદબાણ $70$ ટોર અને મિથાઈલ બેન્ઝીનનું $20$ ટોર છે. $20^{\circ} {C}$ પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર $.....\,\times 10^{-2}$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution