જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
  • A$NaCl$
  • B
    યુરીયા
  • C
    ગ્લુકોઝ
  • D$K_2SO_4$
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 2
    $373\,K$ એ હેપ્ટેન અને ઓક્ટેનને મિશ્ર કરતા આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ એ (હેપ્ટેન અને ઓક્ટેન) અનુક્રમે $105 kPa$  અને $45\,kPa $ છે તે $25$  ગ્રામ હેપ્ટેન અને $35$  ગ્રામ ઓક્ટેનને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું બાષ્પલદબાણ ........ $kPa$ થાય. (હેપ્ટેનનો અને ઓક્ટેન ના અણુભાર $ = 100\,g$  $mol^{-1}$ અને અનુક્રમે $= 114\,\,g \,mol^{-1}$)
    View Solution
  • 3
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 4
    મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?
    View Solution
  • 5
    ${25^o}C$ પર $CC{l_4}$ની બાષ્પદબાણ $143\,mm$ છે,$Hg$ના $0.5\,gm$ આબાષ્પશીલ દ્રાવક (અણુભાર $ = 65$) $100\,ml\,CC{l_4}$માં ઓગળી જાય છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ....... $mm$ છે. ($CC{l_4}$ની ઘનતા $1.58\,g/c{m^2}$)
    View Solution
  • 6
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 7
    $27\,^oC $ તાપમાને $0.6\,g$  દ્રાવ્યને $ 0.1$ લિટર દ્રાવકમાં ઓગાળતાં   $1.23\,atm $ જેટલું અભિસરણ દબાણ થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol{e^{ - 1}}$ હશે.
    View Solution
  • 8
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 9
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 10
    $n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution