કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
  • A
    એઝિયોટ્રોપિક નથી
  • B
    ધન વિચલન દર્શાવે
  • C
    આદર્શ દ્રાવણ હોય
  • D
    ઋણ વિચલન દર્શાવે
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2$ મોલલ એસિડ $HX$ નું જલીય દ્રાવણમાં $20 \%$ વિયોજન થાય છે અને $K_f = 1.86\, K/molality$ છે. દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o  \mathrm{C}$ થશે.
    View Solution
  • 2
    $1 $ મોલલ $KCl$ દ્રાવણ જે પાણીમાં $100\% $ વિયોજન પામે છે તેમ ધારતા પાણીનું ઠારણ બિંદુ એ ........ $^oC$ થાય. ($K_f$ $= 1.86\,K$  કિગ્રામોલ$^{-1}$)
    View Solution
  • 3
    નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
    View Solution
  • 4
    $2 \,M\,HNO_3$ નું $250\, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ $70 \%$ $HNO_3$ ધરાવે છે.
    View Solution
  • 5
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે, જયારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ $'i'$....... થશે.
    View Solution
  • 7
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 8
    ગ્લાયસિન $\left( C _{2} H _{5} NO _{2}\right)$ ઘરાવતા $2.5 \,g$ પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું $500 \,mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું. $300\, K$ પર આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3}$ $bar$ માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. $\left[ R =0.083 L\right.$ $bar$ $\left.K ^{-1} mol ^{-1}\right]$
    View Solution
  • 9
    કયું દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 10
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution