$6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
  • A$4^o30'$
  • B$8.5^o$
  • C$6.5^o$
  • D
    એક પણ નહીં
AIIMS 2011, Medium
Download our app for free and get startedPlay store
a
For dispersion without deviation, the necessary condition is

\(\frac{A_{2}}{A_{1}}=-\frac{\mu_{1}-1}{\mu_{2}-1}=-\frac{(1.54-1)}{(1.72-1)}=-\frac{0.54}{0.72}\)

or, \(\quad \mathrm{A}_{2}=\frac{0.54}{0.72} \times 6^{\circ}=4.5^{\circ} \approx 4^{\circ} 30^{\prime}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશ હવામાં $t_1$ સમયમાં $x$ અંતર અને $t_2$ સમયમાં કોઈ માધ્યમમાં $10 x$ અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 2
    જ્યાર પ્રકાશ હવામાંથી કાંચમાં વક્રીભવન પામે ત્યારે .... 
    View Solution
  • 3
    અંતર્ગોળ અરીસામાં, જો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, તો $\frac{1}{u}$ અને $\frac{1}{v}$ વચ્ચેના ગ્રાફનું સાચું સ્વરૂપ કયું થાય?
    View Solution
  • 4
    $3mm$ જાડાઇ અને $6cm$ વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ $ 2\times 10^8 m/sec$ હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......$cm$ હશે.
    View Solution
  • 5
    સાદાં માઇક્રોસ્કોપની મોટવશક્તીનું સૂત્ર નીચેનામાથી કયું થાય? (જ્યારે આંખથી $D = 25 \;cm$ પર અંતિમ પ્રતિબિંબ બને)
    View Solution
  • 6
    પ્રકાશનાં કોર્પ્યુસ્કુલર સિદ્ધાંત મુજબ પ્રકાશની ઝડપ
    View Solution
  • 7
    $20cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાથી $1m$ અંતરે $5cm$ ઊંચાઇ ધરાવતી વસ્તુ મૂકતાં તેના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$cm$ થાય?
    View Solution
  • 8
    ઓબ્જેક્ટિવ લેન્સ અને આઇપીસની કેન્દ્રલંબાઈ $10$ સેમી અને $10$ મિમી છે.ટ્યુબની લંબાઈ $11$ સેમી છે, તો ટેલિસ્કોપનું કોણીય મોટવણી ....
    View Solution
  • 9
    પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. ($^{\circ}$ માં)
    View Solution
  • 10
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
    View Solution