$7.2 ×10^{-2}\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં કેશનળી ડુબાડતાં $3\,cm$ ઊંચાઇ સુધી પ્રવાહી આવતું હોય,તો કેશનળીનો વ્યાસ કેટલો હશે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં $h$ ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન $5\,g$ છે $2\, r$ ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............$\;g$ છે
$4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.
સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ $2.0 \times 10^{-2} \;Nm ^{-1}$ છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને $3.5 \;cm$ થી $7\; cm$ સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય $.........\times 10^{-4}\,J$ હશે. [$\pi=\frac{22}{7}$ લો]