Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $SO_2$ ના $10$ મોલ અને $O_2$ ના $15$ મોલને મિશ્ર કરવામાં આવે ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે તો $8$ મોલ $SO_3$ બને છે. $SO_2$ અને $O_2$ ના કેટલા મોલ દહનમાં ભાગ લેતા નથી ?
ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.
$4 \,g$ કૉપરને સાંદ્ર $HNO_3$ માં ઓગાળવામાં આવે છે, કૉપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં $5\, g$ તેનો ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ...... થશે.
તત્વ $'A'$ ઓક્સિજન સાથે પ્રક્રિયાથી પદાર્થ $A_2O_3$ બનાવે છે, જો $0.359$ ગ્રામ $A$ પ્રક્રીયા કરીને $ 0.559$ ગ્રામ પદાર્થ બનાવે તો $A$ નો પરમાણુ ભાર ...થાય.