$800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
  • A$0.8$
  • B$0.6$
  • C$0.4$
  • D$0.2$
Medium
Download our app for free and get startedPlay store
b
\(M_1V_1 + M_2V_2  =  M_3V_3\)  

              (શરૂઆત)           (અંતિમ)

\(V_3 = V_1 + V_2  = 800 + 200 = 1000\)

\(M_3 \times 1000 = 0.5 \times 800 + 1 \times 200\)

 \(M_3 = 600/1000= 0.6\,M\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 2
    કયા કદના ગુણોત્તર માટે $0.4 \,M\ HCl$ અને $0.9\,M \ HCl$ ને મિશ્ર કરતાં બનતું દ્રાવણ $0.7 \,M $ હશે ?
    View Solution
  • 3
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 4
    બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય,  અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
    View Solution
  • 5
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 6
    દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
    View Solution
  • 7
    $100 $ ગ્રામ દ્રાવકમાં $1.8$  ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $0.1°$  સે છે, તો દ્રાવક માટે $K_b$ ........ $\frac{K}{m}$.
    View Solution
  • 8
    કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?
    View Solution
  • 9
    $100\%$ આયનીકરણ સ્વીકારતા, નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો કમ ........ થશે.
    View Solution
  • 10
    નીચે પૈકી કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી?
    View Solution