$800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
  • A$0.8$
  • B$0.6$
  • C$0.4$
  • D$0.2$
Medium
Download our app for free and get startedPlay store
b
\(M_1V_1 + M_2V_2  =  M_3V_3\)  

              (શરૂઆત)           (અંતિમ)

\(V_3 = V_1 + V_2  = 800 + 200 = 1000\)

\(M_3 \times 1000 = 0.5 \times 800 + 1 \times 200\)

 \(M_3 = 600/1000= 0.6\,M\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી અને અસિટીક એસિડ દરેક ના $2.7 kg$ ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - $x^{\circ} \mathrm{c}$ થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી  તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. $x=$ ........... (નજીક પૂર્ણાક )

    [ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$

    એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$

    View Solution
  • 2
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 3
    $20\,^oC$ તાપમાને એસિટોનનું બાષ્પદબાણ $185\, torr$ છે. $20\,^oC$ તાપમાને $100\, g$ એસિટોનમાં $1.2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ $183\,torr$ થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... $(g\,mol^{-1})$ થશે.
    View Solution
  • 4
    અર્ધપારગમ્ય પડદો કોને પસાર થવા દે છે ?
    View Solution
  • 5
    અચળ તાપમાને આમથી ક્યાં દ્રાવણો આઇસોટોનિક હશે?
    View Solution
  • 6
    બે પદાર્થ $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B= 1 : 2$ તો $A$ નું વરાળ સ્વરૂપમાં મોલ - અંશ થાય.
    View Solution
  • 7
    એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
    View Solution
  • 8
    ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ  .........$gm$.

    (પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$

    View Solution
  • 9
    આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
    View Solution
  • 10
    $n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution