Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?