[વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]
કારણ : એક પરમાણ્વિક વાયુ માટેના મુક્તતાના અંશો દ્વિ પરમાણ્વિક વાયુના મુક્તતાના અંશો કરતાં ઓછા હોય
કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :