પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $4.0 \times 10^{-3} \,{m}^{3}$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન $400 \,{K}$ હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

    [વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]

    View Solution
  • 2
    એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
    View Solution
  • 3
    હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ $500\, {cm}^{3}$, તાપમાન $300\, {K}$, દબાણ $400\, {kPa}$ અને દળ $0.76\, {g}$ છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    સમક્ષિતિજ દિશામાં નિયમિત ગતિ કરતા બંધ પાત્રમાં આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. ગુરત્વાકર્ષણને અવગણતાં તેની અંદરનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 5
    વિધાન : એક પરમાણ્વિક વાયુ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર દ્વિ પરમાણ્વિક વાયુના $\frac{C_p}{C_v}$ ના ગુણોત્તર કરતાં ઓછો હોય 

    કારણ : એક પરમાણ્વિક વાયુ માટેના મુક્તતાના અંશો દ્વિ પરમાણ્વિક વાયુના મુક્તતાના અંશો કરતાં ઓછા હોય 

    View Solution
  • 6
    હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ $500\, {cm}^{3}$, તાપમાન $300\, {K}$, દબાણ $400\, {kPa}$ અને દળ $0.76\, {g}$ છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
    View Solution
  • 8
    જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને અચાનક અટકાવવામાં આવે ત્યારે વાયુના પરમાણુઓની યાદચ્છિક ગતિ .......
    View Solution
  • 9
    દ્વિ પરમાણ્વિક વાયુ $A$ માટે વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V$ ના મૂલ્ય ($J\, mol^{-1}\, K^{-1}$ માં) અનુક્રમે $29$ અને $22$ છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ $B$ માટે આ મૂલ્ય અનુક્રમે $30$ અને $21$ છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...
    View Solution
  • 10
    નીચે બે કથનો આપેલા છે.

    કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :

    View Solution