$8\,V$ના ઝેનર ડાયોડને $R$ અવરોધના એક શ્રેણી અવરોધ સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $20\,V$ ના ઉદગમ સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $25\,mA$ હોય તો $R$ નું લધુત્તમ મૂલ્ય $......\Omega$ થશે.
  • A$480$
  • B$441$
  • C$420$
  • D$460$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(\varepsilon- IR - V _{z}=0\)

\(20- IR -6=0\)

\(IR =12\)

\(25 \times 10^{-3} R =12\)

\(R =\frac{12}{25 \times 10^{-3}}=480\,\Omega\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______$mA$ છે.
    View Solution
  • 2
    બે કે બે કરતાં વધારે ઍમ્પ્લિફાયરના શ્રેણી જોડાણમાં પરિણામી વૉલ્ટેજ ગેઇન ....... હોય છે.
    View Solution
  • 3
    કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર માટે ઈનપુટ અવરોધના વ્યસ્ત અને વૉલ્ટેજ વચ્ચેનો વાસ્તવિક ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 4
    નીચે આપેલ જોડાણ માટે $2\, k \Omega$ અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ $\times 10^{-4} A$
    View Solution
  • 5
    $500\;K $ તાપમાને શુદ્ઘ $Si$ માં ઇલેકટ્રોન સંખ્યા ઘનતા $(n_e)$ અને હોલ સંખ્યા ઘનતા $ (n_h) $ સમાન એવી $1.5 \times10^{16 } \;m^{-3}$ છે. તેમાં ઇન્ડિયમ અશુદ્ઘિ ઉમેરતાં $n_h$ વઘીને $4.5 \times 10^{22} \;m^{-3}$ થાય છે. આ અશુદ્ઘિ ઉમેરેલ અર્ધવાહક ...........
    View Solution
  • 6
    $GaAsP$ નો ઉપયોગ કરીને $p-n$ જંકશન બનાવી તેમાંથી એક $LED$ બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ $1.9\; eV$ છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?
    View Solution
  • 7
    સીધો (ફોરવર્ડ) અવરોધ $50\, \Omega$ તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ $6\ V$ હોય તો $120\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... $mA$ હશે.
    View Solution
  • 8
    આપેલા પરિપથમાં બે આદર્શ ડાયોડને નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે. અવરોધ $R_1$ માંથી વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    $2\, {W}$ પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $10 \,{V}$ અને તે $6\, {V}$ અને $14\, {V}$ ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ ${R}_{{s}}$ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 10
    જેર્મેનિયમમાં કઈ અશુદ્ધિ નાખવાથી $N-$ પ્રકારનો અર્ધવાહક બને.
    View Solution