$\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 2
    કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
    View Solution
  • 3
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 4
    $μ_1$, $μ_2$, $μ_3$ અને $μ_4$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પસાર થતા કિરણનો માર્ગ આપેલ છે. બધા માધ્યમની સપાટી સમાંતર છે. નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ સમાંતર છે તો...
    View Solution
  • 5
    પ્રવાહી ભરેલા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o $ અને વક્રીભૂતકોણ $30^o $ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    $6\,D$ અને $- 2 \,D$ પાવરના બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 7
    એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
    View Solution
  • 8
    જ્યાર પ્રકાશ હવામાંથી કાંચમાં વક્રીભવન પામે ત્યારે .... 
    View Solution
  • 9
    વક્ર અરીસાના કિસ્સામાં જો પદાર્થ $(u)$ અને પ્રતિબિંબ $(v)$ નું અંદર ધ્રુવ પરથી માપવામાં આવે છે અને $(1/u)$ અને $(1/v)$ નો આલેખ દોરતાં તે ......મળશે.
    View Solution
  • 10
    $i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
    View Solution