પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $-15\;D$ અને $5\;D$ વાળા બે લેન્સ પરસ્પર સંપર્કમાં છે. આ જોડાણની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 2
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution
  • 3
    $100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
    View Solution
  • 4
    ન્યૂનત્તમ વિચલનની સ્થિતિએ નિર્ગમન કોણ .......છે.
    View Solution
  • 5
    પ્રિઝમમાંથી પીળો પ્રકાશ લઘુતમ વિચલન સાથે વક્રીભૂત થાય છે. જો $i_1$ અને $i_2$ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ હોય, તો
    View Solution
  • 6
    એક માણસ $11\,\, km$ અંતરે રહેલાં બે થાંભલા સ્પષ્ટ જોઈ શકે છે. તો થાંભલા વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ........$ m$ હોવું જોઈએ?
    View Solution
  • 7
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાને પાણી ($\mu = 4/3$) માં ડુબાડતાં નવી કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 8
    $180 cm$ લંબાઇ ધરાવતા માણસ સમતલ અરીસાથી $1m $ અંતરે છે.માણસની આંખ માથાથી $10cm$ નીચે છે,તો અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલા ......$cm$ હોવી જોઈએ કે જેથી માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઇ શકે?
    View Solution
  • 9
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 10
    સમતલ બહિગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાવતા કેન્દ્રલંબાઈ $30\,cm$ છે. જો બહિગોળ સપાટી થી $40\,cm$ અંતરે વસ્તુ મૂકાતા પ્રતિબિંબનું લેન્સથી અંતર ......... $cm$
    View Solution