$93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
  • A$10.43$
  • B$20.36$
  • C$12.05$
  • D$14.05$
Medium
Download our app for free and get startedPlay store
a
મોલારિટી \({\text{(M) }}\, = \) (\({\left( {{\text{% }}\frac{{\text{w}}}{{\text{v}}}} \right){\text{ }} \times {\text{ 10}}}\)) / (દ્રાવ્યનો તુલ્યભાર)  \( = \frac{{{\text{93  }} \times {\text{ 10}}}}{{98}} = \,9.48\)

મોલારિટી  \({\text{(m) }} = \,\,\frac{M}{{D - \frac{{M \times w}}{{1000}}}} = \frac{{9.48}}{{1.84 - \frac{{9.48 \times 98}}{{1000}}}} = 10.43\)

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અભિસરણની ઘટના એ.....
    View Solution
  • 2
    નિશ્ચિત તાપમાન પર $100$ ગ્રામ પાણીમાં $5$ ગ્રામ બિન-વિદ્યુતવિભાજય દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/{m^2}$ છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000N/{m^2}$ છે તો દ્રાવ્યનો અણુભાર $....$ છે.
    View Solution
  • 3
    $1600$ મિલી $0.2050\,N$  દ્રાવણમાંથી $0.20\,N$ દ્રાવણ બનાવવા માટે પાણીનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 4
    ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ  .........$gm$.

    (પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$

    View Solution
  • 5
    $100\, mL$ દ્રાવણ $1.43\, g$ of $Na _{2} CO _{3} \cdot xH _{2} O $ ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી $0.1$ $N.$ છે. $x$નું મૂલ્ય......... ($Na$નું પરમાણ્વીય દળ $23\, g / mol$ છે ) :
    View Solution
  • 6
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 7
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 8
    $88 $ સે. એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $900$  ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. $ 1$  વાતા અને $88$  સે. એ ટોલ્યુઈન સાથે મિશ્રણમાં બેન્ઝિનમાં મોલ અંશ કેટલા થાય? બેન્ઝિન ટોલ્યુઈનને આદર્શ દ્રાવણ તરીકે લેતાં.
    View Solution
  • 9
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution
  • 10
    જો પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે, તો .......
    View Solution