કયાને $ A$ માંથી $B$ દ્રાવણમાં અભિસરણ થતું નથી?
  • A$A$  અતિ પરાસરી
  • B$A$  અલ્પ પરાસરી
  • C$A $ આઈસોટોનીક
  • D$1 $ અથવા $3 $ બંને સાચા છે.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
    View Solution
  • 2
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કઇ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે ?
    View Solution
  • 4
    દ્રાવ્ય ધન તરીકે અને દ્રાવક પ્રવાહી તરીકે હોય તેવા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હોય છે?
    View Solution
  • 5
    એક પદાર્થના (વિધુતઅવિભાજ્ય) બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવ્યા છે. તો અંતિમ મિશ્રણની મોલારિટી ........ $M$ થશે.

    $480\, mL\,1.5\, M$ પ્રથમ દ્રાવણ $+\, 520\, mL\,1.2\, M$ બીજુ દ્રાવણ.

    View Solution
  • 6
    $1000 $ ગ્રામ પાણીમાં $17 $ ગ્રામ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારણ બિંદુ ......... $^oC$ હશે. (પાણી $K_f$  $=$  $1.86 \,\,deg - kg mol^{-1}$)
    View Solution
  • 7
    શુદ્ધ બેઝિનનુ ઠારણ $5.3\,^oC$ તાપમાને થાય છે. $4.4\,g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે, તો આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........
    View Solution
  • 8
    જ્યારે $10$  ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$  મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?
    View Solution
  • 9
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 10
    આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતાં ઠારબિંદુમાં $0.184^o$ સે. જેટલો ઘટાડો થાય, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે ? (જ્યાં $K_f$ $ =\, 18.4$  કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution