$A$ પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્કીભવનાંક $\cot (A / 2)$ છે. તો લઘુતમ વિચલન કોણ ......
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 2
    કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચ
    View Solution
  • 3
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution
  • 4
    બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.
    View Solution
  • 5
    $10\, cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25\, cm$ દૂર $3\, cm$ નો ચોરસ મૂકેલો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ........$cm^{2}$ છે.
    View Solution
  • 6
    લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે. 
    View Solution
  • 7
    તંદુરસ્ત આંખ માટે રીઝોલ્વીંગ લીમીટ કેટલી હોય?
    View Solution
  • 8
    લેન્સથી $40\,cm$ અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં $9$ ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી કેટલી હશે?
    View Solution
  • 9
    સમતલ બહિગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાવતા કેન્દ્રલંબાઈ $30\,cm$ છે. જો બહિગોળ સપાટી થી $40\,cm$ અંતરે વસ્તુ મૂકાતા પ્રતિબિંબનું લેન્સથી અંતર ......... $cm$
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાં પ્રકાશનો વેગ $2 \times {10^8}\,m/s$ છે,તો કેટલા વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં પ્રકાશનો વેગ $2.50 \times {10^8}\,m/s$ થાય?
    View Solution