$a$ ત્રિજ્યાની કેશનળીમાંથી પાણીનું ધારી રેખીય રીતે વહન થઈ રહ્યું છે. દબાણનો તફાવત $P$ છે અને વહનનનો દર $Q$ છે. જો ત્રિજ્યા એ $\frac{a}{4}$ જેટલી ઘટી જાય અને દબાણ $4 P$ જેટલું વધી જાય તો વહનનો દર દેટલો થશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નળાકાર પાત્રમાં ભરેલા પાણીને આકૃતિમાં બતાવ્યા મુજબ $\theta$ ખૂણાના ઢોળાવ પરની સપાટી પર છોડવામાં આવે છે. પાત્રનો સપાટી સાથેનો ઘર્ષણાંક $\mu( < \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢોળાવ સાથે બનેલ સંપર્કકોણ $...........$
    View Solution
  • 2
    પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^3$ છે,તો તળિયા પર લાગતું બળ $(g = 10\,m{s^{ - 2}})$  ...... $N$ હશે ?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે. 

    કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

    કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

    View Solution
  • 5
    વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.

    કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.

    View Solution
  • 6
    પાણીનું એક નાનું બિંદુ $h$ ઊંચાઈએેથી સ્થિર અવસ્થામાંથી મુક્ત પતન કરે છે. તેનો અંતિમ વેગ એ
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.
    View Solution
  • 8
    પાત્રના તળિયે સમાન લંબાઇ ધરાવતી $r_1$ અને $ r‌‌_2$  ત્રિજયાવાળી કેશનળી જોડેલ છે.તો કેટલી ત્રિજયાની કેશનળી જોડવાથી પ્રવાહ અચળ રહે?
    View Solution
  • 9
    $1\,m$ ત્રિજ્યા ધરાવતી નળાકારીય ટાંકી ધ્યાનમાં લો જેમાં પાણી ભરેલ છે. નળાકારમાં પાણીની ઉપરની સપાટી તળિયાથી $15\,m$ ઊંચાઈએ છે. તળિયેથી $5\,m$ ઊંચાઈએ નળાકારની દિવાલમાં એક છિદ્ર છે. પિસ્ટોનની મદદથી પાણીની ઉપરની સપાટી ઉપર $5 \times 10^5\,N$ નું ધળ લગાડવામાં આવે છે. છિદ્રમાંથી નીકળતા પાણીના ફલકસની ઝડપ $.........\,m / s$ હશે.(વાતાવરણનું દબાાણ $P_A=1.01 \times 10^5\,Pa$, પાણીની ધનતા $\rho_{ W }=1000\,kg / m ^3$ અને ગુરુત્વીય પ્રવેગ g $=10\,m / s ^2$ છે.)
    View Solution
  • 10
    એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$
    View Solution