વિધાન $-1$ : ડેવીસન-ગર્મરના પ્રયોગે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ શોધી કાઢી.
વિધાન $-2$ : જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે તો તેમનું વ્યતિકરણ અને વિવર્તન થઈ શકે.
વિધાન $I$ :ડેવીસન - ગર્મરનો પ્રયોગ ઈલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે.
વિધાન $II$ : જે ઈલેક્ટ્રોનને તરંગ સ્વભાવ હોય, તો તે વ્યતિકરણ અનુભવે અને વિવર્તન દર્શાવે.
નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :