બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે.

$(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે 

$(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે 

$(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે

$(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે

JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુના $7$ અણુઓની ઝડપ $(6, 4, 2, 0, -2, -4, -6)\, m/s$ હોય,તો $rms$ ઝડપ  ....... $m/s$ થાય.
    View Solution
  • 2
    $20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2) R$ છે. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $\mathrm{CH}_4$ અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશી $\left(f_t\right)$ અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો $\left(f_r\right)$,. . . . . . . . .છે.
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યું વિધાન વાયુના ગતિવાદની પૂર્વધારણા અનુસાર નથી?
    View Solution
  • 6
    બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 7
    એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . $\left( k _{ B }\right.$ એ બોલ્ટઝ્માન અચળાંક અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)
    View Solution
  • 8
    મુક્તતાના અંશ $f$ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?
    View Solution
  • 9
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 10
    $27^o C$ તાપમાન અને $1.0 \times10^5$ $Nm^{-2}$ દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો $r.m.s.$ વેગ $200\;ms^{-1}$ છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે $127^o C$ અને $0.05 \times 10^5\;Nm^{-2}$ હોય, તો આ વાયુના અણુંઓનો $r.m.s$. વેગ $ms^{-1} $ માં શું થાય?
    View Solution