આદર્શ વાયુના ઉષ્મીય પ્રસરણ દરમ્યાન તેની.......
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(298\, K)$ એ મિથેનોલનું $\Delta H{^o _f}$ એ નિચેની કઈ રાસાયણિક સમીકરણ દ્વારા આપવામાં આવે છે
    View Solution
  • 2
    કઈ પ્રક્રિયા $\Delta H_f^o$ને વ્યાખ્યાયિત કરે છે.
    View Solution
  • 3
    અચળ દબાણે પાણીની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય $75\,J\,K^{-1} \, mol^{-1}$ છે. પાણીનું મુક્ત પ્રસારણ થતું હોય ત્યારે $100$ ગ્રામ પાણીને $1\,KJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ......$K$
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A : \Delta_r G =- nFE _{\text {cell }}$ કોષ સમીકરણમા, $\Delta_{ r } G$ નું મૂલ્ય $n$ પર આધાર રાખે છે.

    કારણ $R :E_{\text {cell }}$ કોષ એ વિશિષ્ટ ગુણધર્મ $(intensive\,property)$ છે અને $\Delta_{ r } G$ એ માત્રાત્મક ગુણધર્મ $(extensive\,property)$ છે.

    ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 5
    નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?
    View Solution
  • 6
    $500\,mL$ $0.2\, N$ $H_2SO_4$ ને $50\, mL$ $1\,N$ $KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
    View Solution
  • 7
    $1$ મોલ આદર્શ વાયુના તાપમાનમાં $2\,^oC$ નો વધારો કરતા થતુ કાર્ય .........$J$ થશે.
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    અચળ કદે નેપ્થેલીન $(C_{10}H_8$$_{(s)})$ ની દહન ઉષ્મા $-5133 \,KJ \,mol^{-1}$ છે. તો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ....$J$ $( R = 8.314\, J\,K^{-1} \,mol^{-1}).$
    View Solution
  • 10
    કયો ઘટક વ્યાખ્યા મુજબ $298\, K$ તાપમાને શૂન્ય પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી ધરાવે છે ?
    View Solution