નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A : \Delta_r G =- nFE _{\text {cell }}$ કોષ સમીકરણમા, $\Delta_{ r } G$ નું મૂલ્ય $n$ પર આધાર રાખે છે.

કારણ $R :E_{\text {cell }}$ કોષ એ વિશિષ્ટ ગુણધર્મ $(intensive\,property)$ છે અને $\Delta_{ r } G$ એ માત્રાત્મક ગુણધર્મ $(extensive\,property)$ છે.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A$A$ ખોટું છે પણ $R$ સાચું છે

     

  • Bબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
  • Cબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
  • D$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
NEET 2023, Medium
Download our app for free and get startedPlay store
b
The value of \(\Delta_r G\) depends on \(n\) value as per the equation \(\Delta_r G=-n F E_{\text {cell }}\) Where \(E\) is the emf of the cell and \(nF\) is the amount of charge passed.

So, assertion statement is correct

Ecell is an intensive property while \(\Delta_r G\) is an extensive thermodynamic property

So, reason is correct but not explaining the assertion

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે તેમ ધારતા કઇ પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta E$ ના મૂલ્યો સમાન થશે ?
    View Solution
  • 2
    $NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
    View Solution
  • 3
    અચળ દબાણો, આદર્શ વાયુની મોલર ઉષ્માક્ષારતા $20.785 \,JK ^{-1} mol ^{-1}$ છે. તેને $300 \,K$ થી $500 \,K$ તાપમાને ગરમ કરતા આંતરિક ઊર્જામાં થતી ફેરાર $5000 \,J$ છે. તો અચળકદે વાયુના મોલની સંખ્યા ........... છે. (નજીકનો પૂણાઈં) (આપેલું છે: $R=8.314 \,J K ^{-1} mol ^{-1}$ )
    View Solution
  • 4
    ઉષ્માશોષક પ્રક્રિયા કઈ છે?
    View Solution
  • 5
    પદાર્થની આંતરિક ઉર્જા શું હશે ?
    View Solution
  • 6
    વાયુ સમીકરણ માટે આઈસો બ્યુટેનના સંપર્ણ દહન દરમિયાન......
    View Solution
  • 7
    $1$ મોલ બરફનાં ગલન માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર .....$JK^{-1} \,mol^{-1}$ માં શોધો. પાણીનું ગલનબિંદુ $2\,K$ અને પાણી માટે ગલનની મોલર એન્થાલ્પી $= 6.0\, KJ\, mol^{-1}$ છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    $He$ વાયુ માટે ${\left[ {\partial U/\partial T} \right]_V}$ નુ મૂલ્ય કેટલુ થશે છે ?
    View Solution
  • 10
    જ્યારે $6.80 \,g$ $NH_3$ ને ગરમ $CuO $ પરથી પસાર કરવામાં આવે તો એન્થાલ્પીનો ફેરફાર કેટલો થાય $?$ અહિ $NH_3$ $_{(g)}$, $CuO$$_{(s)}$ અને $H_2O$$_{(l)}$ ની પ્રમાણિત એન્થાલ્પી ઉષ્મા અનુક્રમે $-46.0$, $55.0$ અને $-285.0\, kJ\, mol$ $^{-1}$ છે. અને પ્રક્રિયા,

    $N{H_{3(g)}}\, + \,\,\frac{3}{2}\,Cu{O_{(s)}}\, \to \,\,\frac{1}{2}\,{N_{2(g)}}\, + \,\,\frac{3}{2}{H_2}{O_{(\ell )}}\, + \,\,\frac{3}{2}\,C{u_{(s)}}.$ ......$J$

    View Solution