$N$ મોલ ધરાવતા એક બહુપરમાણિવક વાયુ (f=6) ને બે મોલ ધરાવતા એક પરમાણિવક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે ટ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્ત, તો $N$________હશે.
  • A$6$
  • B$3$
  • C$4$
  • D$2$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\mathrm{f}_{\mathrm{eq}}=\frac{\mathrm{n}_1 \mathrm{f}_1+\mathrm{n}_2 \mathrm{f}_2}{\mathrm{n}_1+\mathrm{n}_2}\)

For diatomic gas \(\mathrm{f}_{\mathrm{eq}}=5\)

\( 5=\frac{(N)(6)+(2)(3)}{N+2} \)

\( 5 N+10=6 N+6 \)

\( N=4\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રમાં ${10^7}\,N/{m^2}$દબાણે $10\, kg$ દળનો વાયુ ભરેલ છે,તેમાંથી કેટલો $kg$ વાયુ બહાર કાઢતાં અંતિમ દબાણ $2.5 \times {10^6}\,N/m$થાય?( તાપમાન અચળ ધારો )
    View Solution
  • 2
    એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 3
    અચળ કદ માટે એક પરમાણ્વીય વાયુનો ઉષ્મા નિયતાંકનો આલેખ કયો છે?
    View Solution
  • 4
    બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?
    View Solution
  • 5
    એક બંધ પાત્રમાં એેક મોલ એક પરમાણ્વિક અને ત્રણમોલ દ્વિ પરમાણ્વિક વાયુનું મિશ્રણ ભરવામાં આવેલ છે. જો $R$ $=8 \,JK ^{-1} mol ^{-1}$ હોય તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે.
    View Solution
  • 6
    અચળ દબાણે એક આદર્શ વાયુનું $27°C$ તાપમાને કદ $V$ હોય તો તાપમાન વધારીને $327°C$ કરતા તેનું અંતિમ કદ ......
    View Solution
  • 7
    વાયુના જુદાં જુદાં દબાણે $V$ વિરુધ્ધ $T $ નો આલેખ આપેલ છે.તો દબાણ માટે શું કહી શકાય?
    View Solution
  • 8
    આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ $V$, દબાણ $P$ અને નિરપેક્ષ તાપમાન $T$ છે. વાયુના દરેક અણુનું દળ $m$ છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?
    View Solution
  • 9
    $A$ અને $B$ પાત્રમાં બે વાયુ ભરેલા છે.$A$ માં રહેલા વાયુનું કદ $0.10\,m ^3$ અને $1.40\,Mpa$ નું દબાણ ઉદભવે છે. $B$ નું કદ $0.15\,m ^3$ અને $0.7\,Mpa$ નું દબાણ ઉદ્વભવે છે. બે પાત્રને ટ્યુબ દ્વારા જોડવામાં આવે એ બંને વાયુ મિશ્રણ થાય છે. જો તાપમાન સમાન રહે અને પાત્રનું અંતિમ દબાણ $..........$ $(Mpa$ માં)
    View Solution
  • 10
    આકૃતિ એ ઋણ તાપમાન $T_A, T_B$ અને $T_C$ પર નિશ્ચિત દળના આદર્શ વાયુના સમતાપ દર્શાવે છે, તો...
    View Solution