Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
એક ચોક્સ એક પરમાણ્વીય $7$ મોલ આદર્શ વાયુ, અચળ દબાણે $40\,K$ તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં $.......J$ વધારે થશે.
$30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.