આકૃતિમાં દર્શાવેલ તીરની દિશામાં કોઈલ $A B$ અને $CD$ ની બાજુ એક ચુંબક ખસે છે, તો વાહક તારમાં પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    100 આંટા અને $1 \times 10^{-3} m^2$ ક્ષેત્રફળ ધરાવતી કોઇલને ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે.પરિપથનો અવરોધ 10 ohms છે. $ weber\, m^{-2}$ ચુંબકીયક્ષેત્રની દિશા ઉલટાવવાથી કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થશે?
    View Solution
  • 2
    $4.6\, H$ ઇન્ડકટરમાંથી પસાર થતા પ્રવાહનો આલેખ આપેલ છે,તો $t = 5 \,lmilli-sec$ થી $6 \,milli-sec$માં  કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 3
    કોઈ સમયે એક ગુંચળા સાથે સંકળાયેલું ફલક્સ $\phi=10 t ^{2}-50 t +250$ છે, તો $t=3$ માટે પ્રેરિત $emf$ ($V$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    $\mathrm{R}$ ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ $\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})$ નું વહન કરે છે. $2 \mathrm{R}$ ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. $0 \leq t \leq 1$,સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ $\left(\mathrm{I}_{\mathrm{R}}\right)$ અને પ્રેરિત $\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)$ કઈ રીતે બદલાય?
    View Solution
  • 5
    ઇન્ડકટરમાં સંગ્રહીત ઊર્જા કયા સ્વરૂપમાં હોય?
    View Solution
  • 6
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4 \,A$ છે,તો ગૌણ ગૂંચળાનો પ્રવાહ કેટલા ......$A$ થાય?
    View Solution
  • 7
    $n$ આંટાવાળી અને $A$ ક્ષેત્રફળવાળી કોઇલની અક્ષ ચુંબકીયક્ષેત્રને સમાંતર છે,હવે તેને $180^o$ નું ભ્રમણ આપવાથી ઉદ્‍ભવતો વિદ્યુતભાર $Q$ છે.પરિપથનો અવરોધ $R$ હોય,તો ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 8
    એક ગૂંચળાને $5000 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલ છે. જો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $2 \mathrm{~s}$ માં $3000 \mathrm{~T}$ કરી દેવામાં આવે તો ગુચળામાં $22 \mathrm{~V}$ નો પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ $0.02 \mathrm{~m}$ હોય તો ગુંચળામાં આંટાની સંખ્યા .......
    View Solution
  • 9
    જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
    View Solution
  • 10
    $ {L_1} $ અને $ {L_2} $ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે,કે એકનું બધું ફલ્‍કસ બીજા સાથે સંકળાય છે.બે કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ $M$ હોય તો $M$ કેટલું થાય?
    View Solution