જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $L$ બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને $L (L > > l)$ તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $O$ આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ $.........$ થશે.
    View Solution
  • 2
    $10\,cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન $3.0 \times 10^{-5}\, T$ ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. $0.2\,Sec$ માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ $emf.......\mu V$
    View Solution
  • 3
    ટ્રાન્સફોર્મર શું કાર્ય કરે છે?
    View Solution
  • 4
    $L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં લંબાઇ અને ક્ષેત્રફળ અચળ રાખીને આંટા $4$ ગણા કરવાથી નવું આત્મપ્રેરકત્વ કેટલુ થાય?
    View Solution
  • 5
    લૂપનું ક્ષેત્રફળ $A = 0.5\,m^2$ અને ચુંબકીયક્ષેત્ર $B = 2.0\, weber/m^2$ છે , તે $60^o$ના ખૂણે મુક્તા પસાર થતું ચુંબકીય ફલકસ .....$weber$
    View Solution
  • 6
    એક $10 \;H$ નું આદર્શ ગુંચળું અવરોધ $5 \;\Omega$ અને $5 \;V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જોડાણ કર્યાની $2$ સેકન્ડ પછી ગૂંચળામાં કેટલા અમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેશે?
    View Solution
  • 7
    આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ $\phi_{B}(t)=10 t^{2}+20 t$ મુજબ બદલાય છે. જ્યાં $\phi_{B}$ મિલી વેબરમાં અને $t$ સેકન્ડમાં છે, તો ${t}=5\, {s}$ સમયે ${R}=2 \,\Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $....\,{mA}$ હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં $R$ ત્રીજ્યાવાળું ક્ષેત્ર દર્શાવવામાં આવેંલ છે જેમાં એકસસમાન ચુંબકીય ક્ષેત્ર $B$ આવેલ છે. ચુંબકીય ક્ષેત્રમાં $\frac{d B}{d t}$. મુજબ વધારો થાય છે. તો $r$ અંતરે  $r < R$ માટે પ્રેરીત વિદ્યુતક્ષેત્ર  
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ $1\, A$ અને ઘટાડાનો દર $10^{2}\, A s$ છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત $V _{ P }- V _{ Q }$
    View Solution
  • 10
    સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના તારને તેના વ્યાસને અનુલક્ષીને કોણીય આવૃતિ $\omega$ થી ભ્રમણ કરવવામાં આવે છે. પરિભ્રમણની અક્ષ ક્ષેત્રને લંબ છે. જો પરિપથનો કુલ અવરોધ $R$ હોય, તો પરિભ્રમણના સમયગાળા દીઠ ઉત્પન્ન થતો  સરેરાશ પાવર કેટલો હશે?
    View Solution