એક અવલોકનકાર $10$ $m$ ઊંચાઇના એક દૂરના ઝાડને $20$ આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે.
JEE MAIN 2016, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $40cm$ વક્રતાત્રિજયા ધરાવતા બર્હિગોળ અરીસાની અક્ષ પર $20cm$ અંતરે $2mm$ ઊંચાઇની વસ્તુના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$mm$ થશે?
    View Solution
  • 2
    બે $40°$ ખૂણે રહેલા અરીસા દ્વારા કિરણનું સફળતાથી પરાવર્તન થાય છે. જો પ્રથમ અરીસા પર આપાત કોણ $30°$ હોય ત્યારે કિરણનું કુલ વિચલન .....$^o$ થશે.
    View Solution
  • 3
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 4
    સમબાજુ પ્રિઝમની એક બાજૂ પર પ્રકાશના કિરણને કેટલા ખૂણો આપાત કરવો જોઈએ, કે જેથી નિર્ગમન કિરણ પ્રિઝમની બિજી સપાટી પર માત્ર ઝબકારો કરે? $(\mu=2) ?$
    View Solution
  • 5
    એક બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    આપાત કિરણની દિશામાં એકમ સદિશ $\hat{n}_1$, લંબની દિશામાં $\hat{n}_2$ અને પરાવર્તિક કિરણની દિશામાં $\hat{n}_3$ છે, તો નીચેનામાંથી શું સાચુ છે ?
    View Solution
  • 7
    બે સમતલ અરીસા એકબીજાથી $45^o$ ના ખૂણે છે. જો પદાર્થને તેમની વચ્ચે મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 8
    સમતલ સપાટી પર સમબાજુ પ્રિઝમ મૂકેલા છે. $PQ$ કિરણ આપાત કરવામાં આવે છે. તો લઘુતમ વિચલન માટે
    View Solution
  • 9
    એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution