એક પ્રકાશનું કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને લંબ રીતે બીજી બાજુ પરની નિર્ગમન પામે છે. જો પ્રિઝમ કોણ $5° $ હોય અને પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો આપાત કોણ......$^o$
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ લેન્સની $(f=25\;cm)$ મોટવણી કેટલી હશે?
    View Solution
  • 2
    $10\, cm $ ત્રિજ્યાના ગોળાકાર પાત્રને $(4/3)$ વક્રીભવનાંક વાળા પાણીથી ભરેલું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેન્દ્ર $C$ થી $4 \,cm$ ના અંતરે એક માછલી છે. જો છેડા $E$ થી જોવામાં આવે તો માછલી ......$cm$ દેખાતી હશે? (માછલી જોડાઈ અવગણતાં)
    View Solution
  • 3
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    $15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
    View Solution
  • 5
    પ્રકાશ $M_1$ અને $M_2$ એમ બે માધ્યમોમાં અનુક્રમે $1.5 \times 10^8 ms ^{-1}$ અને $2.0 \times 10^8 ms ^{-1}$ ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ $...........$ થશે.
    View Solution
  • 6
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 7
    માાઇક્રોસ્કોપની ટયુબ લંબાઇ $10cm$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $0.5cm$ અને $1cm$ છે,તો માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 8
    $3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ બહાર આવે નહિ?
    View Solution
  • 9
    આકૃતિમાં પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે, પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 10
    બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી નીચેના અવલોકનો લે છે. 

    વસ્તુ પીન  બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો પ્રતિબિંબ પીન
      $22.2\,cm$   $32.2\,cm$   $45.8\,cm$   $71.2\,cm$

    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $f_1$  અને બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f_2$ હોય તો $f_1$ અને $f_2$ નું મૂલ્ય કોની નજીકનું હશે?

    View Solution