આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, $C$ ક્ષમતા ધરાવતા કેપેસીટર સાથે $R$ જેટલો અવરોધ જોંડલ છે. બેટરી દ્વારા આપવામાં આવતી ઊર્જા કેટલી હશે?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Q$ વિજભાર બે સમકેન્દ્રિય $r$ અને $R ( R > r)$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા પર એવી રીતે પથરાયેલ છે કે જેથી બંને ગોળા પરની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન રહે. બંનેના સમાન કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.
$A$ ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક $K = 4$ ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?
$A$ કેપેસિટરની કેપિસિટિ $1\ \mu F$ છે. તેને $15$ ડાઈઈલેકટ્રીક અચળાંકના માધ્યમથી ભરેલ છે. બીજા કેપેસિટર $B$ ની કેપેસિટિ $1\ \mu F$ છે. બંનેને અલગ રીતે $100\ V$ ની બેટરીઓ વડે ચાર્જ કરવામાં આવે છે. બંને કેપેસિટરોને ચાર્જ કર્યા બાદ બેટરી અનને ડાઈઈલેકટ્રીક વગર સમાંતરમાં જોડવામાં આવે છે. તો બન્ને સામાન્ય સ્થિતિમાન...... $V$ માં ગણો.