આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા ${AB}$ ને $120^{\circ}$ ના ખૂણે વાળીને $R$ ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. $(-Q)$ વિદ્યુતભારને સળિયા $AB$ પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}$ કેટલું હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમબાજુ ત્રિકોણ $ABC$ ના દરેક શિરોબિંદુ પર $ + \,q$ વિજભાર મૂકેલા છે તો $O$ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 2
    $-q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને  $+\lambda$ જેટલી રેખીય વિદ્યુતભાર ધનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ___________વડે આપી શકાય.

    ( $k$ ને કુલંબના અચળાંક તરીકે લો.)

    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A$: $30 \times 10^{-5}\,Cm$ દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય.

    કરણ $R$: વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    વિદ્યુતભાર $Q$ એ ચોરસનાં બે વિરુદ્ઘ શિરોબિંદુઓ પર મૂકેલો છે.બાકીનાં બે શિરોબિંદુઓ પર $-q$ જેટલો વિદ્યુતભાર છે.જો વિદ્યુતભાર $Q$ પર લાગતુ પરિણામી બળ શૂન્ય હોય,તો $\frac{Q}{q}$= ______
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મુકેલ ત્રણ વિદ્યુતભારોની વિદ્યુત્ત દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 6
    વિદ્યુતક્ષેત્રમાં બે ગાઉસિયન ઘન આકૃતિમાં દર્શાવેલ છે. તીર અને મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રની દિશા અને મૂલ્ય ($N-m^2/C$) દર્શાવે છે. તો ઘનમા રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?
    View Solution
  • 7
    $10^{-4} \mathrm{~m}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો $30 \mathrm{~cm}$ ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. $2 \pi \mathrm{C}$ મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે $30 \mathrm{pC}$ મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____$\mathrm{N}$ છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)$\left(\right.$ ને, $\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}$ એકમ $)$
    View Solution
  • 8
    $Q$ અને $-Q$ વચ્ચેનું અંતર $d\, m$ છે.અને તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ $Fe$ છે.જયારે આ બંને વિદ્યુતભારને $0.3d$ ત્રિજયા ધરાવતા સમાન ગોળા પર મૂકવામાં આવે છે.કે જે બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ હોય,તો નવું આકર્ષણ બળ  
    View Solution
  • 9
    $\varepsilon$$_r$ નું પારિમાણિક સૂત્ર.......
    View Solution
  • 10
    બે વિદ્યુતભાર $-Q$ અને $2Q$ ને $R$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય ક્યાં થાય?
    View Solution