આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય, તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ .....
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લિટના બે અલગ અલગ પ્રયોગમાં શલાકાની પહોળાઇ સમાન છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર $1:2$ અને સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $2:1$ છે,તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો થાય?
યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં $2.5 \times 10^{-5}\, m$ જાડાઈની અને $1.5$ વક્રીભવનાંકવાળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે, તો સમગ્ર શલાકાઓની $ pattern$ ની શિષ્ટ કેટલી હશે ? બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $0.5 \,mm$ છે તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 \,cm$ છે. ........$cm$
યંગનો દ્વિ સ્લીટ પ્રયોગ માઈક્રોવેવ્ઝ તરંગલંબાઈ $\lambda =3\,cm$ ઉપયોગ કરીને કરવામાં આવે છે. સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ D = 100 \,cm$ છે. અને સ્લીટો વચ્ચેનું અંતર $5 \,cm$ છે. $(a)$ મહત્તમોની સંખ્યા અને $(b)$ તેમની પડદા પરની સ્થિતિઓ ......