આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દરેક બાજુનો $3\, \Omega$ અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ $\Omega$ ના એકમમાં કેટલો થાય?
એક સરખા વ્યાસવાળા તાંબાના બે તાર $A$ અને $B$ ની લંબાઇઓ અનુક્રમે 3 સેમી અને 5 સેમી, અવરોધ $R_A$ અને $R_B$ તથા અવરોધકતાઓ $\rho_A$ અને $\rho_B$ છે, તો....
$4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
$L$ લંબાઇનો અને $12\, r$ નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર $AB$ અને $\varepsilon$ જેટલું $emf$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ $D$ સાથે જોડવામાં આવે છે. $\varepsilon/2$ જેટલું $emf$ અને $3r$ જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ $AJ$ _______ હશે.
અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.