આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, $\left|V_B-V_D\right|=...........V.$
  • A$2$
  • B$3$
  • C$1$
  • D$4$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
In steady state, capacitor behaves as an open circuit. Circuit is

\(i_{A B}=\frac{6}{3}=2 A\)

\(i_{A D}=\frac{6}{12}=0.5 A\)

\(V_B+2 \times 2-10 \times 0.5=V_D\)

\(V_B-V_D=1\;volt\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઉષ્મીય ગૂંચળાનો અવરોધ $484\, \Omega$ અને સપ્લાય વોલ્ટેજ $220\,\ V\ AC$ હોય તો $100$ ગ્રામ પાણીનું તાપમાન $50^°\,C$ જેટલું વધારવા માટે હીટર કેટલા ............... $sec$ સમય લેશે ?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં $A$ અને $B$ બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ $1$ નું $emf \;12\,V$ અને આંતરિક અવરોધ $3\,\Omega$ છે. વીજકોષ $2$ નું $emf\,6\,V$ અને આંતરિક અવરોધ $6\,\Omega$ છે. $A$ અને $B$ સાથે $4\,\Omega$ નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો $R$ માંથી વહેતો વીજ પ્રવાહ $.........A$ છે.
    View Solution
  • 3
    તમને દરેકનું મૂલ્ય $R = 10\,\Omega$ અને દરેક $1\, A$ નો મહત્તમ પ્રવાહ વહન કરવા સક્ષમ હોય તેવા ઘણા સમાન અવરોધ આપવામાં આવે છે. આ અવરોધોનું જોડાણ કરી તેમાંથી $5\,\Omega$ જે $4\, A$ પ્રવાહનું વહન કરી શકે તેવું તંત્ર બનાવવું છે. તો આ માટે ન્યૂનતમ કેટલા $R$ અવરોધની જરૂર પડશે?
    View Solution
  • 4
    આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ $R_1$ ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો $R_2$ અને $R_4$ અનુક્રમે $80\,\Omega$ અને $40\,\Omega$ છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, $R_3$ તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
    View Solution
  • 5
    વિદ્યુતપ્રવાહ એ દિશા અને મુલ્ય બંને ધરાવે છે. તો તેને શું કહે છે.
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $B$ અને $C$ બિંદુની તટસ્થ લંબાઇ $40\, cm$ હોય,તો $C$ અને $D$ બિંદુનું તટસ્થ લંબાઇ કેટલા ................ $cm $ થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
    View Solution
  • 8
    નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન  પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
    View Solution
  • 9
    બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$  નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
    View Solution
  • 10
    જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?
    View Solution