આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
JEE MAIN 2017, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો આપેલ આકૃતિમાં એમિટર $2\,A$ નું માપન દર્શાવે તો $R$ શોધો............. $\Omega$
    View Solution
  • 2
    એક ફિલામેન્ટવાળા બલ્બ $(500\,W,\,\,100\,V)$ ને $230\,V$ ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં $ R$  અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ $500\,W$  નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ $R =$ .................. $\Omega$
    View Solution
  • 3
    $0\,^oC$ તાપમાને પ્લેટીનીયમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5$ ઓહમ છે $100\,^oC$ અને તાપમાને $5.75$ ઓહમ છે. અજ્ઞાત તાપમાને તેનો અવરોધ $5.15 $ ઓહમ છે. તો અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.
    View Solution
  • 4
    તારમાંથી પસાર થતો પ્રવાહ $I = 2t + 3{t^2}$ હોય,તો $2\, sec$ થી $3\, sec$ ના ગાળામાં કેટલા .............. $C$ વિદ્યુતભાર પસાર થાય?
    View Solution
  • 5
    $12 \,\Omega$ અવરોઘ ઘરાવતા તારને વર્તુળમાં વાળી દેવામાં આવે છે.તેના વ્યાસના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલા ........... $\Omega$ થાય?
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં $R_1 = 15\,\Omega $$,R _2 = 10\,\Omega ,$$ R_3 = 20\,\Omega ,$$ R_4 = 5\,\Omega ,$$R_5 = 25\,\Omega ,$$R_6 = 30\,\Omega , $$E = 15\,V$ હોય તો બેટરીમાથી કેટલો પ્રવાહ બહાર આવશે?
    View Solution
  • 7
    $48 \times {10^{ - 8}}\,\Omega \,m$ જેટલો વિશિષ્ટ અવરોધ ધરાવતા તારમાંથી $4.2 \, \Omega$ અવરોધ બનાવવા તેની લંબાઈ કેટલા $m$ હોવી જોઈએ? (તારનો વ્યાસ$=0.4\, mm$)
    View Solution
  • 8
    $R$ અવરોધ અને ત્રિજ્યા $r$ ધરાવતતા એક તારને ત્યાં સુધી ખૅંયવામાં આવ છે કે જ્યાં સુધી ત્રિજ્યા $(r / 2)$ થાય. જો ખેયાયેલા તારનો નવો અવરોધ $x R$ છે. તો $x=$ . . . . .  થશે.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ..................  $\Omega$ થાય?
    View Solution
  • 10
    અવરોધના વ્યસ્તને શું કહેવાય?
    View Solution