આપેલ પરિપથમાં અવરોધ $R$ નું મૂલ્ય $11\,Ω$ હોય,તો $R_1$નું મૂલ્ય કેટલા ..............  $\Omega$ થશે?
  • A$9.9$
  • B$11$
  • C$8.8$ 
  • D$7.7$ 
Diffcult
Download our app for free and get startedPlay store
a
(a) In figure \((b)\) current through \({R_2} = i - \frac{i}{{10}} = \frac{{9i}}{{10}}\)
Potential difference across \({R_2}\) = Potential difference across \(R\)

\(==>\) \({R_2} \times \frac{9}{{10}}i = R \times \frac{i}{{10}}\) i.e. \({R_2} = \frac{R}{9} = \frac{{11}}{9}\,\Omega \)

\({R_{eq}} = \frac{{{R_2} \times R}}{{({R_2} + R)}} = \frac{{\frac{{11}}{9} \times \frac{{11}}{1}}}{{\frac{{11}}{9} + \frac{{11}}{1}}} = \frac{{11}}{{10}}\,\Omega \)

Total circuit resistance \( = \frac{{11}}{{10}} + {R_1} = R = 11\) \(==>\) \({R_1} = 9.9\,\Omega \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યાર્થીને ચલિત વોલ્ટેજ સ્ત્રોત $V$, પરીક્ષણ અવરોધ $R_T=10\,\Omega$, બે સરખા ગેલ્વેનોમીટર $G_1$ અને $G_2$ અને બે વધારાના અવરોધ, $R _1=10\,M\Omega$ અને $R _2=0.001\,\Omega$ આપવામાં આવે છે.ઓહ્મના નિયમને ચકાસવા માટેનો પ્રયોગ કરવા માટે, સૌથી યોગ્ય પરિપથ કયો છે?
    View Solution
  • 2
    $4\,\mu F$ ના કેપેસીટરને $400\, volts$ વડે ચાર્જ કરવામાં આવે અને તેની પ્લેટને $1\,k\Omega $ અવરોધ ધરાવતા અવરોધ વડે જોડવામાં આવેલ છે. આ અવરોધ દ્વારા કેટલા $J$ ઉષ્મા ઉત્પન્ન થશે?
    View Solution
  • 3
    ત્રણ કોપરના તારની લંબાઇ અને આડછેદ  $(l,\,A),\,(2l,\,A/2)$ અને $(l/2,\, 2A)$ છે.તો અવરોધ લઘુતમ
    View Solution
  • 4
    $10\,m$ લાંબા પોટેન્શીયોમીટર તારને સ્થિર વોલ્ટેજ ધરાવતી એક બેટરી સાથે જોડવામાં આવે છે. એક લેકલાન્સ કોષને તારની $4\,m$ લંબાઈ પર બેલેન્સ કરેલ છે. જો લંબાઈ એજ તટસ્થ બિંદુ ......... $m$ આગળ મળશે.
    View Solution
  • 5
    કોઇ વાહક માટે બે જુદા જુદા તાપમાન $T_1$ અને $T_2$ આગળ $ V → I$ નો આલેખ દર્શાવેલો છે, તો $T_1$ અને $T_2$ વચ્ચેનો સંબંધ.....થશે.
    View Solution
  • 6
    $R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?
    View Solution
  • 7
    એક સરખા વ્યાસવાળા તાંબાના બે તાર $A$ અને $B$ ની લંબાઇઓ અનુક્રમે 3 સેમી અને 5 સેમી, અવરોધ $R_A$ અને $R_B$ તથા અવરોધકતાઓ $\rho_A$ અને $\rho_B$ છે, તો....
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહ $I$ $.......A$  છે.
    View Solution
  • 9
    અવગણ્ય અવરોધ તથા $2\,V\ emf$ ધરાવતા કોષ સાથે $10\,\ cm$ લંબાઈના વાયરને જોડેલ છે. વાયરનો અવરોધ $3\, \Omega$ છે. $1\, mV/cm$ જેટલો વિધુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય................ $\Omega$ હશે.
    View Solution
  • 10
    $4\,\Omega$ અવરોધ ધરાવતા એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. આ ખેંચેલા તારનો અવરોધ............ $\Omega $ થશે.
    View Solution