$R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા મિનિટ ઊકળશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
$R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટરનો પરિપથ ગોઠવવામાં આવ્યો છે. પોટેન્શિયોમીટરના તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $K\, V/cm $ છે અને જ્યારે દ્રીમાર્ગી કળ બંધ હોય ત્યાંરે પરિપથમાં રહેલ એમિટર $1\,A $ દર્શાવે છે. જયારે કળ ટર્મિનલ $(i)\;1$ અને $2\;$ $(ii)\;1$ અને $ 3$ વચ્ચે જોડવામા આવે ત્યારે તટસ્થ લંબાઇ અનુક્રમે $l_1$ અને $l_2$ મળે છે. તો અવરોધ $R$ અને $X$ નું મૂલ્ય $ohm$ માં અનુક્રમે કેટલું હશે?
એક રીંગ $R_0$ = $12\,\Omega$ અવરોધ ધરાવતા વાયરમાંથી બનાવેલ છે. તો $A$ અને $B$ બિંદુઓનું સ્થાન શોધો કે જેથી નીચે દર્શાવેલ પરીપથનો અવરોધ $8/3\,\Omega$ થી થાય.