આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા ........$A$ હશે?
  • A$2$
  • B$2.4 $
  • C$0$
  • D$1.7 $
Easy
Download our app for free and get startedPlay store
c
\({X_L} = {X_C} = 5\Omega ,\)

\({V_L} = {V_C},\) so net voltage across L and C combination will be zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઈન્ડકટર ધરાવતો પરિપથ $10$ ઓહમનો અવરોધ અને $20$ હેન્રીનું ઈન્ડકટન્સ ધરાવે છે. જો આ પરિપથમાં $120\; V$ અને $60\;Hz$ આવૃત્તિનો ઓલ્ટરનેટિંગ વિદ્યુત ધ્રવાહ લગાડવામાં આવે, તો પરિપથ વિદ્યુતપ્રવાહ ($A$) આશરે કેટલો હશે ?
    View Solution
  • 2
    કોઈ સમયે $AC$ પરિપથનો $e.m.f\;(\varepsilon)$ અને પ્રવાહ $(i)$ અનુક્રમે $E=E_o sin(\omega t)$ અને $I=I_osin\left( {\omega t - \phi } \right)$ છે. $a.c.$ પરિપથનો એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો થાય?
    View Solution
  • 3
    માત્ર ઇન્ડકટર અને માત્ર કેપેસિટર ધરાવતી $ A.C.$ પરિપથમાં સમાન પ્રવાહ વહે છે,હવે $A.C.$ વોલ્ટેજની આવૃત્તિ વધારતાં પ્રવાહ અનુક્રમે....
    View Solution
  • 4
    કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય

    $i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.

    View Solution
  • 5
    $LR$ શ્રેણી પરિપથને $V(t) = V_0\,sin\,\omega t$ જેટલા વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલ છે. લાંબા સમય પછી પ્રવાહ $I(t)$ સમય સાથે કેવી રીતે બદલાશે? $\left( {{t_0} >  > \frac{L}{R}} \right)$ 
    View Solution
  • 6
    $LCR$ શ્રેણી પરિપથમાં $C = 2\mu F,\,L = 1mH$ અને $R = 10\,\Omega ,$ છે,જયારે પરિપથમાં પ્રવાહ મહત્તમ હોય,ત્યારે કેપેસિટર અને ઇન્ડકટર ની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    આપેલ ${AC}$ પરિપથ માટે $\omega=100\, {rad} {s}^{-1}$ છે. આપેલ ઇન્ડકટર અને કેપેસીટરને આદર્શ લેવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ $I$ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 8
    $LCR$ શ્રેણી પરિપથમાં $R=5\, \Omega, L=20\, {mH}$ અને ${C}=0.5 \,\mu \,{F}$ ને $250\, V$ ના બદલાતી આવૃતિના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર  $.....\,\times 10^{2}\, {W}$ હશે.
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.

    વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.

    ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 10
    $AC$ સ્ત્રોત સાથે જોડેલ $LCR$  શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય?
    View Solution