$10\,cm$ ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને $20\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\; cm$ હશે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
  • A$30$
  • B$32$
  • C$31$
  • D$59$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(U_A=-45\,cm , f =-20\,cm\)

\(V_A=\frac{-45 \times(-20)}{-45-(-20)}=\frac{-900}{25}=-36\,cm\)

\(\text { And } U_B=-35\,cm\)

\(\therefore V_B=\frac{-35 \times(-20)}{-35-(-20)}=\frac{700}{-15}\)

\(\therefore V_A-V_B=\text { length of image }\)

\(=\left(-36+\frac{140}{3}\right)\,cm\)

\(=\frac{-108+140}{3}\,cm\)

\(=\frac{32}{3}\,cm\)

\(\therefore x=32\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ નો પાવર $0.5 D$ અને $20 D$ હોય,તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 2
    એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $ 15\,\, cm$ અંતરે અલગ રાખેલ એક $ 6.25 \,\,cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $20\,\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછું $25 \,\,cm$ અંતરે રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 4
    શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 5
    અંતર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ $50\, cm $ છે. પદાર્થને .......$cm$ જગ્યાએ મૂકતાં પ્રતિબિંબ બમણા આકારનું વાસ્તવિક અને વ્યસ્ત મળશે.
    View Solution
  • 6
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 7
    પ્રકાશનું કિરણ $\mu_1, \mu_2, \mu_3$ અને $\mu_4$ વક્રીભવનાંકના ચાર પારદર્શક માધ્યમમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર થાય છે. બધી જ સપાટી એકબીજાને સમાંતર છે. જો નિર્ગમન કિરણ $CD$ આપાત કિરણ $AB$ ને સમાંતર છે, તો ......
    View Solution
  • 8
    વક્ર અરીસાના કિસ્સામાં જો પદાર્થ $(u)$ અને પ્રતિબિંબ $(v)$ નું અંદર ધ્રુવ પરથી માપવામાં આવે છે અને $(1/u)$ અને $(1/v)$ નો આલેખ દોરતાં તે ......મળશે.
    View Solution
  • 9
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાને પાણી ($\mu = 4/3$) માં ડુબાડતાં નવી કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 10
    હીરા-હવાની સપાટી પર $630\, {nm}$ તરંગલંબાઇ ધરાવતું લેસર કિરણ $30^{\circ}$ ના ખૂણે આપત કરવામાં આવે છે. તે હીરાથી હવા તરફ ગતિ કરે છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution