Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
$300 K$ તાપમાને રહેલ પાત્રમાં એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઇટ્રોજન વાયુ ભરેલ છે.${O_2}$ની સરેરાશ ચાકગતિઉર્જા અને ${N_2}$ ની સરેરાશ ચાકગતિઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.