ઠંડા પાણીમાં ઓગાળેલા ઓક્સિજન $(DO)$ નું સાંદ્રણ ........ $ppm$ સુધી જઈ શકે.
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
c
In cold water, dissolved oxygen can reach a concentration upto $10\,ppm$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થોડા પ્રમાણમાં દ્રાવ્ય મીઠા  $A X_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે તેની દ્રાવ્યતા $(mol / L$ માં$)$ શું હશે ?
    View Solution
  • 2
    $373\,K$ એ હેપ્ટેન અને ઓક્ટેનને મિશ્ર કરતા આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ એ (હેપ્ટેન અને ઓક્ટેન) અનુક્રમે $105 kPa$  અને $45\,kPa $ છે તે $25$  ગ્રામ હેપ્ટેન અને $35$  ગ્રામ ઓક્ટેનને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું બાષ્પલદબાણ ........ $kPa$ થાય. (હેપ્ટેનનો અને ઓક્ટેન ના અણુભાર $ = 100\,g$  $mol^{-1}$ અને અનુક્રમે $= 114\,\,g \,mol^{-1}$)
    View Solution
  • 3
    બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ $1:1$ ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન $25 ^o C$ જેટલુ અચળ ધારો.

    (અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)

    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution
  • 5
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 6
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 7
    વિધુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25\, m$ દ્રાવણનુ $50 \%$ આયનીકરણ થાય તો વોન્ટ હોફ અવયવ ...... થશે.
    View Solution
  • 8
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution
  • 9
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 10
    $300 $ કે ઈથાઈલ આલ્કોહોલ અને પ્રોપાઈલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 $ મિમી પ્રોપાઈલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $ 200$  મિમી. જો ઈથાઈલ આલ્કોહોલના મોલ અંશ $0.6$, તો સમાન તાપમાને (મીમીમાં) બાષ્પ દબાણ શું હશે?
    View Solution