$\frac {4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં $12\,cm$ ઊંડાઈએ માછલીને બહાર દેખાતું ક્ષેત્રફળની ત્રિજ્યા ......... $cm$.
  • A$\frac {36}{\sqrt 7}$
  • B${36}{\sqrt 7}$
  • C${4}{\sqrt 5}$
  • D${36}{\sqrt 5}$
AIIMS 2008, Medium
Download our app for free and get startedPlay store
a
\(\sin \theta_{c}=\frac{1}{\mu}=\frac{3}{4}\)

or \(\tan \theta_{c}=\frac{3}{\sqrt{16-9}}=\frac{3}{\sqrt{7}}=\frac{R}{12}\)

\(\Rightarrow \quad \mathrm{R}=\frac{36}{\sqrt{7}} \mathrm{\,cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${f_1}$ અને ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા લેન્સ સંપર્કમાં હોય,ત્યારે પ્રતિબિંબ $60cm$ અંતરે મળે છે.જયારે બંને લેન્સને $10cm $ અંતરે રાખતા પ્રતિબિંબ $30cm$ અંતરે મળે છે.તો ${f_1}$ અને ${f_2}$ કેટલા થાય?
    View Solution
  • 2
    $8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 3
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
    View Solution
  • 5
    સમતલીય બહિર્ગોળ લેન્સ એ $1.5$ વક્રીભવનાંકના કાચનો બનેલો છે. તેની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $ R$ છે. તો તેની કેન્દ્રલંબાઈ ......
    View Solution
  • 6
    પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. ($^{\circ}$ માં)
    View Solution
  • 7
    વ્યકિત અરીસા તરફ $15 m/s$ ના વેગથી ગતિ કરે,તો પ્રતિબિંબ નો વ્યકિતની સાપેક્ષે વેગ કેટલા ......$m{s^{ - 1}}$ થાય?
    View Solution
  • 8
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખેંચાયેલા હોય છે.$?$
    View Solution
  • 9
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 10
    ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ તેની વક્તાત્રિજ્યા $R$ સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે. 
    View Solution