Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ પરિપથને $200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવેલ છે. જો પ્રેરક (ઈન્ડકટર) ($L=10mH$) ને સમાંતર વોલ્ટેજ $31.4 \mathrm{~V}$ હોય તો પરિપથમાં. . . . . પ્રવાહ વહેતો હશે.
$LCR$ શ્રેણી પરિપથમાં ${R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}$ અને ${C}=0.1\, {pF}$ ને $220 \,{V}-50\, {Hz}$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?