અચળ દબાણે એક આદર્શ વાયુનું $27°C$ તાપમાને કદ $V$ હોય તો તાપમાન વધારીને $327°C$ કરતા તેનું અંતિમ કદ ......
  • A$V$
  • B$3 V$
  • C$2V$
  • D$V/2$
Easy
Download our app for free and get startedPlay store
c
અચળ દબાણે \(V\, \propto \,\,T{\text{ }}\,\,\,\,\therefore \,\frac{{{V_1}}}{{{V_2}}} = \frac{{{T_1}}}{{{T_2}}}\,\,\,\therefore \,\,\,\frac{V}{{{V_2}}} = \frac{{300}}{{600}} \Rightarrow {V_2} = 2V\,\,\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નમૂનામાં હીલીયમ અને ઑકિસજન વાયુનું મિશ્ર્ણ રહેલ છે. નમૂનામાં હીલીયમ અને ઑકિસજનના સરેરાશ વર્ગિત વર્ગ ઝડપનો ગુણોત્તર. . . . . હશે.
    View Solution
  • 2
    $T$ તાપમાને અને $P$ દબાણે $32$ ગ્રામ $O _2$ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. એેવા જ પાત્રમાં $2T$ તાપમાને $4$ ગ્રામ $H _2$ ભરવામાં આવે તો દબાણ કેટલું હશે.
    View Solution
  • 3
    સરેરાશ મુકતપથ બમણો થવાથી દબાણ કેટલુ થાય?
    View Solution
  • 4
    $CO_2 (O - C - O)$ એ ત્રિઆણ્વિય વાયુ છે. વાયુના $1\,gm$ ની સરેરાશ ગતિ ઊર્જા ......છે. $N$એ એવોગેડ્રો અંક, $k $- બોલ્ટઝમેન અચળાંક અને $CO_2$ નો અણુભાર $=44$
    View Solution
  • 5
    નાઇટ્રોજન વાયુ $300^{\circ} C$ તાપમાને છે. તો કયા તાપમાને ($K$ માં) $H _{2}$ વાયુ અણુની $rms$ ઝડપ $N_{2}$ વાયુના અણુની $rms$ ઝડપ જેટલી થાય?

    ($N _{2}$ વાયુનું મોલર દળ $28\, g$)

    View Solution
  • 6
    એક મોલ પાણીની ઉષ્મીય ક્ષમતા કેટલી ? $R$ એ અચળાંક છે.
    View Solution
  • 7
    કયા તાપમાને સરેરાશ ગતિઊર્જા એ $1\, V$ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવા માટે આપવી પડતી ઊર્જા સમાન થાય ?
    View Solution
  • 8
    એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
    View Solution
  • 9
    વાયુનો ગતિવાદ કોના સિદ્વાંત પર આધાર રાખે છે?
    View Solution
  • 10
    ત્રિપરમાણ્વિક વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
    View Solution