ત્રિપરમાણ્વિક વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
AIPMT 1999, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણે અને અચળ કદે તાપમાનમાં એકમ ફેરફાર કરવાથી દ્વિ-પારિમાણ્કિ વાયુની આંતરિકઊર્જામા થતો ફેરફારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    એક પાત્રમાં $14\,g$ નાઈટ્રોજન $27^{\circ}\,C$ તાપમાને ભરેલ છે. તેના અણુઓની $r.m.s.$ ઝડપ બમણી કરવા માટે વાયુને આપવી પડતી ઉષ્મા $........\,J$ હશે.

    $R =8.32\,J \,mol ^{-1} k ^{-1}$ લો.

    View Solution
  • 3
    નિરપેક્ષ $T$ તાપમાને $2$ મોલ $He , 4$ મોલ ઓક્સિજન અને $1$ મોલ ઓઝોન વાયુનું મિશ્રણ બનાવેલું છે તો તેની કુલ આંતરિક ઊર્જા ........ $RT$ થશે
    View Solution
  • 4
    નીચે પૈકી કયો આલેખ આદર્શ વાયુ જેવુ વલણ ધરાવે છે.
    View Solution
  • 5
    $0.056\, kg$ દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં $127^{\circ} C$ તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....$k cal$ હશે.

    ( $R =2 cal mole { }^{-1} K ^{-1}$ લો.)

    View Solution
  • 6
    $T$ તાપમાને અને $2\, cm$ પારાના દબાણે $4\, cm ^{3}$ જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે?

    ($T$ તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા $=4 \times 10^{-14}\; erg$, $g=980\, cm / s ^{2}$, પારાની ઘનતા $=13.6\, g / cm ^{3}$)

    View Solution
  • 7
    $0 \;K$ તાપમાને વાયુનો કયો ગુણઘર્મ શૂન્ય હોય?
    View Solution
  • 8
    $44.8$ લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન $20.0^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. $J$ થશે.( વાયુ નિયતાંક $R =8.3 \,JK ^{-1}- mol ^{-1}$ લો.)
    View Solution
  • 9
    કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?
    View Solution
  • 10
    સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?
    View Solution