વાયુનો ગતિવાદ કોના સિદ્વાંત પર આધાર રાખે છે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 2
    $0^oC$ એ ગેસ ચેમ્બરમાં રહેલા આદર્શ હાઈડ્રોજન વાયુના પરમાણુની $rms$ ઝડપ $3180 \;m/s$ છે. હાઈડ્રોજન વાયુનું દબાણ .....  વાતાવરણ થશે? હાઈડ્રોજન વાયુની ઘનતા  $8.99 \times 10^{-2 } \;kg/m^3$, $1$ વાતાવરણ = $1.01 = 10^5 \;N/m^{2}$
    View Solution
  • 3
    $20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
    View Solution
  • 4
    $27°C$ એ $N_2$ ના $1$ મોલની કુલ ગતિ ઊર્જા આશરે ......થશે. $(R = 2 cal / mol//C)$
    View Solution
  • 5
    પાત્ર $A$ માં  ભરેલા વાયુના દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં  ભરેલા વાયુના દબાણ $2P$, કદ $V/4$ અને $2T$ તાપમાન છે. પાત્ર $A$ અને $B$ માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર …..
    View Solution
  • 6
    હાઇડ્રોજન વાયુ માટે ${C_p} - {C_v} = a$ અને ઓક્સિજન વાયુ માટે ${C_p} - {C_v} = b$ હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 7
    $27^oC$ તાપમાને અને $30$ વાતાવરણ દબાણે ભરેલા વાયુનું વિસ્તરણ કરીને દબાણ $1$ વાતાવરણ કરવામાં આવે છે,જો કદ $10$ ગણું થાય,તો નવું તાપમાન કેટલું ....... $^oC$ થાય?
    View Solution
  • 8
    જો $300\, K$ એ $H_2$ પરમાણુઓની સંખ્યા એ $O_2$ પરમાણુઓની સંખ્યા કરતાં બમણી છે. તો $H_2$ અને $O_2$ ની કુલ ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 9
    એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ $\ell$ એ તે અણુના વ્યાસ $d$ પર કઈ રીતે આધાર રાખે છે ?
    View Solution
  • 10
    અચળ દબાણે અને અચળ કદે તાપમાનમાં એકમ ફેરફાર કરવાથી દ્વિ-પારિમાણ્કિ વાયુની આંતરિકઊર્જામા થતો ફેરફારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution