અચળ તાપમાને અને દબાણે થતી નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.

${N_2} + 3{H_2} \to 2N{H_3}$ 

જો $\Delta H$ અને $\Delta U$ અનુક્રમે પ્રક્રિયા માટેના એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જા ફેરફાર હોય, તો નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?

  • A$\Delta H = 0$
  • B$\Delta H = \Delta U$
  • C$\Delta H < \Delta U$
  • D$\Delta H > \Delta U$
AIEEE 2005, Easy
Download our app for free and get startedPlay store
c
(c)At constant \(P\) or \(T\)
\(\Delta H = \Delta U + \Delta nRT\) \(==>\) \(\Delta n = {n_p} - {n_R} = 2 - 4 = - 2\)
\(\therefore \) \(\Delta H < \Delta U\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઈથેન, $CO_2$ અને પાણી ${(l)}$ ની પ્રમાણીત મોલર નિર્માણ ઉષ્મા અનુક્રમે $-21.1, -94.1 $ અને $-68.3$ છે. તો ઈથેનના પ્રમાણીત મોલર દહન ઉષ્મા કેટલા .......$Kcal$ ?
    View Solution
  • 2
    નીચે આપેલા માંથી સમોષ્મી પરિસ્થિતી હેઠળ એક આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 3
    અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?
    View Solution
  • 4
    ...... એ અવસ્થાવિધેય નથી.

    $(I)\, q + W \,\,(II)\, q \,\,(III) \,W \,\,(IV)\, H - TS$

    View Solution
  • 5
    પ્રાણાલીનું કદ અચળ ધારતાં સંતુલને ક્રીપ્ટોન $(Kr)$ વાયુ ઉમેરતા શું અસર થાય છે ?
    View Solution
  • 6
    કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે ?
    View Solution
  • 7
    સિલ્વર માટે ${C_P}\,\left( {J{K^{ - 1}}\,mo{l^{ - 1}}} \right) = 23 + 0.01\,T$ છે. જો  $1\, atm$  દબાણે $3$ મોલ સિલ્વરનું તાપમાન $(T)$ એ $300\, K$ થી $1000\, K$ સુધી વધારવામાં આવે તો $\Delta H$ નું મૂલ્ય .....$kJ$ નજીક હશે ? 
    View Solution
  • 8
    $H_2, Cl_2$ અને $ HCl$ ની બંધ તોડવા માટેની એન્થાલ્પી અનુક્રમે $434, 242$ અને $ 431 \,KJ/mol $ છે, તો $HCl$ ની સર્જન એન્થાલ્પી .....$KJ/$ મોલ થશે.
    View Solution
  • 9
    હેસના ઉષ્માસંકલનના નિયમની મદદથી ...... એન્થાલ્પી જાણી શકાય છે.
    View Solution
  • 10
    $PCl_5$ $_{(g)}$ $ \rightleftarrows $ $PCl_3$ $_{(g)} +$ $Cl_2$ $_{(g)}$ આ પ્રક્રિયા માટે ...... શરત યોગ્ય છે.
    View Solution