બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો એ કોની સંખ્યાના ગુણોત્તરને સમાન છે
AIPMT 1991, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો.
$CH_2Cl_2(DCM)$ નું $2.6 \times 10^{-3}$ દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ $671.141\,mL$ ક્લોરોફોર્મ $(CHCl_3)$ માં ઉમેરવામાં આવે છે.તો $DCM$ ની સાંદ્રતા $.....\,ppm$ (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક)
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
સૂકી હવાને સૌ પ્રથમ $10$ ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$ ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o $ સે. છે. પાણી માટે $K_f=$ $1.80$ હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?