$(\mathrm{V}_{\mathrm{e}}=$ નિષ્ક્રમણ વેગ$)$
પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઉંચાઈ $.....$ હશે.
વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.
કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.