બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉપગ્રહ $R$ ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફરતે ફરે છે. બીજા ઉપગ્રહને $1.01R$ ત્રિજયાની કક્ષામાં પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. બીજા ગ્રહનો આવર્તકાળ પહેલા ગ્રહ કરતાં ........ $\%$ વધારે હોય .
$‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
પૃથ્વીની $axis$ આગળ ત્રિજ્યા $R$ છે અને તે તેના ભ્રમણનો વેગ એવા મૂલ્ય સુધી વધારે છે જ્યારે $60^{\circ}$ ના અક્ષાંક્ષખૂણે ઉભેલો માણસ વજનરહિત અનુભવે. આવા કિસ્સામાં દિવસનો સમયગાળો $........$
એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુર્ત્વીય સ્થિતિમાન $-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}$ છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ $6.4 \mathrm{~m} / \mathrm{s}^2$ છે. પૃથ્વીનછી સરેરાશ ત્રિજ્યાં $6400 \mathrm{~km}$ છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદૂની ઉંચાઈ__________થશે.
પ્રત્યેકનું દળ $2kg $ હોય તેવા અનંત પદાર્થો $x-$ અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $1\;m,2\;m,4\;m,8\;m$ ........... અંતરે ગોઠવાયેલ છે. ઉગમબિંદુ પર આ તંત્રના પરિણામે ગુરુત્વીય સ્થિતિમાન કેટલો હશે?